મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ગીતા જયંતિ ઉજવાઇ


SHARE

















મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ગીતા જયંતિ ઉજવાઇ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કેસરબાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલી જોડાયા હતા અને ગીતા પઠન અને યજ્ઞ કરવામાં આવ્યો હતો અને આ રીતે શાળામાં ગીતા જયંતીની ઉજવણી થઈ હતી અને આ તકે શાળાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ હતું કે, વિશ્વનું શ્રેષ્ઠતમ જ્ઞાન ગીતામાંથી મળે છે ત્યારે સાર્થક વિદ્યામંદિર પરિવાર દ્વારા આ જ્ઞાન માટે સતત પ્રયત્નશીલ છે અને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનો પ્રસાર અને પ્રચારના કરવાનું તેઓએ આહવાન કર્યું હતું




Latest News