મોરબીની એલ.ઇ. પોલીટેકનિક કોલેજમાં શિક્ષણ-પાણીની વ્યવસ્થા કરવા એબીવીપીની માંગ
મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ગીતા જયંતિ ઉજવાઇ
SHARE









મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ગીતા જયંતિ ઉજવાઇ
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કેસરબાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલી જોડાયા હતા અને ગીતા પઠન અને યજ્ઞ કરવામાં આવ્યો હતો અને આ રીતે શાળામાં ગીતા જયંતીની ઉજવણી થઈ હતી અને આ તકે શાળાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ હતું કે, વિશ્વનું શ્રેષ્ઠતમ જ્ઞાન ગીતામાંથી મળે છે ત્યારે સાર્થક વિદ્યામંદિર પરિવાર દ્વારા આ જ્ઞાન માટે સતત પ્રયત્નશીલ છે અને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનો પ્રસાર અને પ્રચારના કરવાનું તેઓએ આહવાન કર્યું હતું
