માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી વિહિપ-બજરંગદળ દ્વારા ત્રિશૂલ દીક્ષા કાર્યક્ર્મ યોજાયો


SHARE

















મોરબી વિહિપ-બજરંગદળ દ્વારા ત્રિશૂલ દીક્ષા કાર્યક્ર્મ યોજાયો

મોરબીમાં વિહિપ અને બજરંગ દળની ટીમના માર્ગદર્શન હેઠળ ત્રિશુળ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૫૧ સનાતની ભાઈઓને ત્રિશૂલ દીક્ષા આપવામાં આવી હતી અને ત્રિશૂલ દીક્ષા આપતા પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના વડા જનરલ બિપિન રાવત તેમજ તેમની સાથે દુર્ઘટનામાં શાહિદ થયેલા જવાનો સહિતનાને વિહિપ અને બજરંગદળ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ વંદે માતરમ ગાન ગવાયું હતું




Latest News