મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગાંજાના ગુનામાં આરોપીના રેગ્યુલર જામીન મંજુર


SHARE













માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગાંજાના ગુનામાં આરોપીના રેગ્યુલર જામીન મંજુર

માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગાંજાનું વાવેતર નાના મોટા લીલા છોડ નંગ ૧૩ જેનુ ચોખ્ખુ વજન ૩ કીલો ૩૫૦ ગ્રામ (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) કેસમાં પ્રવિણભાઈ મગનભાઈ વીરમગામાનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

બનાવની ટુંકમાં વિગત એવી છે કે માળીયા (મી.) પોલીસે ૩ કીલો ૩૫૦ ગ્રામ વનસ્પતી જન્ય ગાંજો (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) ના આરોપી પ્રવિણભાઈ મગનભાઈ વીરમગામા રહે.સરવડ સ્વામીનારાયણનગર તા. માળીયા (મી.) જી.મોરબીને માળીયા (મી.) પોલીસે એનડીપીએસના ગુન્હામાં અટક કરીને નામ.નીચેની કોર્ટમાં રજુ કરી ત્યારથી જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે હોય ત્યારબાદ આરોપી પ્રવિણભાઈ મગનભાઈ વિરમગામાની ફોજદારી અરજી નં.૧૨૭૨/૨૫ થી રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજી નામ.સેશન્સ કોર્ટે રકમ રૂા. ૨૫,૦૦૦ ના જામીન ઉપર મુક્ત કરેલ છે.આરોપી પ્રવિણભાઈ મગનભાઈ વિરમગામાએ મોરબીના સીનીયર વકીલ મનીષ પી.ઓઝા (ગોપાલભાઈ) તથા મેનાઝ એ.પરમાર મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં રેગ્યુ.જામીન ઉપર મુકત થવા જામીન અરજી કરતા તેમના વકીલ મનીષ ઓઝા (ગોપાલભાઈ) ની ઘારદાર દલીલો માન્ય રાખીને આરોપીને સેસન્સ જજ શ્રી. કે.આર.પંડયા સાહેબે શરતોને આધીન રેગ્યુ.જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ છે.




Latest News