મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં SIR ની કામગીરીમાં મદદરૂપ થવા માટે સાંસદની હાજરીમાં ભાજપના આગેવાનોને માર્ગદર્શન અપાયું


SHARE











મોરબીમાં SIR ની કામગીરીમાં મદદરૂપ થવા માટે સાંસદની હાજરીમાં ભાજપના આગેવાનોને માર્ગદર્શન અપાયું

મોરબી સહિત ગુજરાત અને દેશની અંદર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે હાલમાં કામ ચાલી રહ્યું છે અને બીએલાઓ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તેની સાથોસાથ રાજકીય પક્ષના આગેવાનો પણ સહાયક તરીકે સાથે કામ કરતા હોય છે ત્યારે “સર”ની કામગીરી કઈ રીતે ઝડપથી અને સરળતાથી થઈ શકે તેના માટે જરૂરી માહિતીને માર્ગદર્શન આપવા માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપ ખાતે ભાજપના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાં “સર”ની કામગીરીના પ્રભારી સાંસદ ચંદુભાઈ સિહોરા તેમજ મોરબી જિલ્લાના ઇન્ચાર્જ હસુભાઈ પંડ્યા તથા ભાવેશભાઈ કંઝારીયા સહિતનાઓ હાજર રહ્યા હતા અને સરની કામગીરીમાં બી.એલ.ઓ.ને કઈ રીતે મદદરૂપ થવું તથા લોકોને કઈ રીતે તેની જરૂરી માહિતી એકત્રિત કરવામાં મદદરૂપ થવું તેના વિશેની માહિતીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું






Latest News