મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન


SHARE







મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન

મોરબીમાં વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ (રામકો) દ્વારા દશાબ્દી નિમિત્તે તા. ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ સુધી ત્રણ દિવસીય શ્રી કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથા દરરોજ રાત્રે ૮:૩૦ વાગ્યે ઉમા હોલશિવ મંદિર સામેરવાપરમોરબી ખાતે યોજાશે.

આ કથાના વક્તા દર્શનાચાર્ય આચાર્ય અજયજી આર્ય દ્વારા શ્રીકૃષ્ણના દિવ્ય જીવનચરિત્રભગવદ્ ગીતાધર્મકર્તવ્યજીવનમૂલ્યો તેમજ આધુનિક જીવનમાં આવતી વિવિધ સમસ્યાઓના વૈદિક ઉકેલો અંગે સરળ અને જીવનોપયોગી માર્ગદર્શન આપવામાં આવશે. આ કથા દ્વારા સામાજિકપારિવારિકઆધ્યાત્મિક અને રાષ્ટ્રીય જીવનમાં શ્રીકૃષ્ણના આદર્શોને જીવનમાં કેવી રીતે ઉતારી શકાય તે અંગે પ્રેરણાદાયી વિચાર રજૂ કરવામાં આવશે. વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ છેલ્લા દસ વર્ષથી મોરબીમાં નિયમિત વૈદિક યજ્ઞોનું આયોજન કરી વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનું કાર્ય કરી રહી છે. આ સંસ્થાના દશાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત આ શ્રી કૃષ્ણ કથા સમગ્ર સમાજ માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રેરણાનું કેન્દ્ર બનશે. જેથી મોરબી શહેર તથા આસપાસના તમામ ધર્મપ્રેમી નાગરિકોને પરિવારજનો અને મિત્રો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા આયોજક સંસ્થા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.






Latest News