મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠ પાઠ યોજના અંતર્ગત ઝળહળતા જેતપર પ્રા. શાળાના બાળકો


SHARE











મોરબી : શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠ પાઠ યોજના અંતર્ગત ઝળહળતા જેતપર પ્રા. શાળાના બાળકો

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી દ્વારા આયોજિત શ્રીમદ ભગવદ્ ગીતા યોજના અંતર્ગત ગીતા કંઠ પાઠ અને સત સુભાષિત કંઠ પાઠ સમીક્ષા બેઠકનું આયોજન સાર્થક વિદ્યાલય મોરબી ખાતે કરવામાં આવેલ જેમાં જેતપર કુમાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાલવાટિકા થી ધોરણ પાંચ સુધીના કુલ ૧૮ વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષિકા બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ જેતપર કુમાર પ્રાથમિક શાળા નું ગૌરવ વધારેલ છે. તેમજ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપીને શુભેચ્છા પાઠવેલ છે






Latest News