મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ વાંકાનેરમાં વાહન ચેકિંગ સમયે કાર ચાલકે પોલીસ કર્મચારીને ઇજા પહોચડતા 3 સામે ગુનો નોંધાયો: બેની ધરપકડ મોરબીમાં અદાણી, અંબાણી અને સરકાર વિરુદ્ધ ડાયરો કરવા ગુજરાતનાં કલાકારોને ચેલેન્જ: બમણો ચાર્જ આપવાની ગુજરાત કિશન સંઘર્ષ સમિતિના આગેવાન તૈયાર મોરબીમાં સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર ડોક્ટરના રિમાન્ડ મંજૂર ટંકારાના છતર નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનને મોઢામાં સાત ટાંકા આવ્યા: હાથમાં ફેકચર મોરબીના વાવડી રોડે ૬ બોટલ દારૂ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ


SHARE













માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ

માળીયા (મી)ના ખાખરેચી ગામે રહેતા રણજીતસિંહ મનુભા જાડેજાના પુત્ર મહાવીરસિંહ (હરી) અને પ્રિયાબા અરવિંદસિંહ ગોહિલ (સીદસર, ભાવનઞર) વાળાના લગ્ન તા.૨૭ ના રોજ યોજાયા હતા. જેમા તેઓએ લોકોને પ્રેરણા મળે તેવી અનોખી પહેલ કરી હતી અને નવદંપતીએ ચોરીના ચાર ફેરા ફર્યા પહેલા વૃક્ષારોપણ કર્યું હતું. જો આવી જ રીતે દરેક સારા પ્રસંગમાં વૃક્ષારોપણને મહત્વ આપવામાં આવે તો હરિયાળી ક્રાંતિ વહેલી આવશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News