મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યા મંદિરના ગણેશભાઈ કંજારીયાને  શ્રેષ્ઠ પ્રિન્સિપાલનો એવોર્ડ મળ્યો


SHARE











મોરબી સાર્થક વિદ્યા મંદિરના ગણેશભાઈ કંજારીયાને  શ્રેષ્ઠ પ્રિન્સિપાલનો એવોર્ડ મળ્યો

AIPSA- Educational Excellence Award- 2025 એવોર્ડ માટે ગુજરાતની અંદાજિત 3000 થી વધારે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાંથી 650 થી વધુ શાળાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી અલગ અલગ માપદંડોને ધ્યાનમાં લઈને 140 જેટલા શાળાઓના પ્રિન્સિપાલને એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને માજી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં  ગાર્ડી વિદ્યાપીઠ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. અને ખાસ કરીને પ્રવૃત્તિ આધારિત બાળકોના સર્વાંગી વિકાસ માટેના શિક્ષણ માટે ખૂબ જ પ્રયત્નશીલ એવી સાર્થક વિદ્યામંદિર શાળાના પ્રિન્સિપાલ ગણેશભાઈ કંજારીયાને  2025 નો શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડ મળેલ છે.






Latest News