મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા 6 ડિસેમ્બરે મહારેલી અને મહાસભાનું આયોજન


SHARE













મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા 6 ડિસેમ્બરે મહારેલી અને મહાસભાનું આયોજન

મોરબીમાં 6 ડિસેમ્બરે ડૉ. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિતે એસએસડી દ્રારા મહારેલીમહાસલામી અને મહાસભાનું આયોજન કર્યું છે. 

6 ડિસેમ્બર, 2025 ના રોજ ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિતે સ્વયમ્ સૈનિક દળ મોરબી દ્વારા મોરબી ખાતે ભવ્ય મહારેલીમહાસલામી અને મહાસભાનુ આયોજન કરવામાં આવ્યું છે. તો સમસ્ત મૂળનિવાસી સમાજને આ કાર્યક્રમમાં જોડાઈ ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના દેશ માટે આપેલ મહાન ત્યાગ અને બલિદાનને યાદ કરી તેમનું ઋણ ચૂકવવા હજાર રહેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે. આ રેલી સવારે 9 વાગ્યે ઉમિયાનગર થી શરૂ થઈને સોઓરડી, નટરાજ ફાટક, મયુરપુલ, દરબારગઢ, સબજેલ, વાઘપર, શનાળા રોડ, સિવિલ હોસ્પિટલ ડૉ. બાબા સાહેબના સ્ટેચ્યુને સલામી આપી નહેરુ ગેટ ગેસ્ટ હાઉસ, શક્તિચોક વીસીફાટક, રેલવે સ્ટેશન, કુબેર નગર, લાયન્સ નગર પૂર્ણ થશે. અને ત્યાર બાદ રોહિદાસપરામાં સભાનું આયોજન કરેલ છે.




Latest News