માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, ગુજરાત પ્રદેશ ભાજપ અજા મોરચા અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટયાની માર્ગદર્શન હેઠળ ભારતીય બંધારણના ઘડવૈયા 'ભારત રત્ન' બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મોરબી ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે પાટડી દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર તથા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી અનિરુદ્ધસિંહ પઢિયાર હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી હંસાબેન પારધી, ટંકારા વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા, મોરબી જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતી ચેરમેન અશોકભાઇ ચાવડા, યુવા મોરચા પ્રમુખ જયદીપભાઈ પટેલ, બક્ષીપંચ મોરચા પ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબી જિલ્લા અજા મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, કિસાન મોરચાના પ્રમુખ ગણપતસિંહ ઝાલા, મોરબી શહેર ભાજપના મહામંત્રી ભૂપતભાઇ જારીયા, જયોતિસિંહ જાડેજા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે, પ્રજ્ઞેશભાઈ વાઘેલા, જયરાજસિંહ જાડેજા, પ્રકાશભાઈ ચબાડ, મોરબી તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન રાજેશભાઈ પરમાર સહિત અનુ.જાતિ મોરચાના હોદેદારો અને પાર્ટીના કાર્યકરોની હાજરીમાં કાર્યક્ર્મ યોજાયો હતો.






Latest News