મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર ગામ પાસે માઇનોર કેનાલમાં પડેલ ગાબડું ચેરમેને રીપેર કરાવ્યુ


SHARE













મોરબીના વાઘપર ગામ પાસે માઇનોર કેનાલમાં પડેલ ગાબડું ચેરમેને રીપેર કરાવ્યુ

મોરબી નજીકથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં હાલમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે આ કેનાલની પેટા કેનાલમાં ૨૭ નંબર પાસેથી વાઘપર અને ગાળા સહિતના ખેડૂતોને પાણી મળે છે જો કેગઈકાલે વાઘપર પીલુડી પાસે કેનાલમાં ગાબડું પડ્યું હતું જેને તાત્કાલિક બાંધકામ વિભાગના ચેરમેને તેના સ્વખર્ચે રીપેર કરાવ્યુ હતું. 

વાઘપર ગામના ખેડૂતોએ કેનાલમાં પડેકા ગબડાની જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાને જાણ કરી હતી જેથી તેને ૭૦ હજારના સ્વખર્ચે કેનાલ તાત્કાલિક રિપેર કરાવી આપી હતી અને પિયત માટે છેવાળાના ખેડૂતને પાણી મળે તેના માટે વ્યવસ્થા કરી આપી હતી. 






Latest News