મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યા ભારતી દ્વારા સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલન યોજાયું


SHARE





મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યા ભારતી દ્વારા સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલન યોજાયું

વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર તથા  સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે મહિલા જાગૃતિ તેમજ મહિલા સશક્તિકરણ અંગે સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં  ભારતીય સંસ્કૃતિ મૂજબ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે બાદ વિદ્યાર્થીનીઓ દ્વારા સમૂહગીતની પ્રસ્તુતિ, પ્રશ્નોત્તરી, વક્તાઓના વક્તવ્ય, પ્રેરણાદાયી મહિલાઓનો સંદેશ, એકપાત્રીય અભિનય, સમાજ અને મહિલાઓ માટે પ્રેરણારૂપ માતાઓનું સન્માન, મહિલાઓનું અનુભવ કથન અને અંતે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાર્થક વિદ્યામંદિરના વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ અન્ય સહિત કુલ 250 થી વધારે મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મહિલાઓ દ્વારા મહિલાઓ માટે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા સાર્થક વિદ્યા મંદિરના મહિલા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News