મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી વૈધસભા દ્વારા અડદિયા વિતરણ


SHARE









મોરબી વૈધસભા દ્વારા અડદિયા વિતરણ

મોરબી વૈધસભા તરફથી શુધ્ધ ઘીના અડદિયાનું રાહતદરે વિતરણ કરવા આયોજન કરાયેલ છે. જે અંતર્ગત આગામી તા.૨૧-૧૨ ના રોજ શનાળા રોડ, ડો.બી.કે.લહેરૂના દવાખાનેથીઅડદિયા વિતરણ કરાશે.તથા તા.૨૨-૧૨ થી તા.૨૬-૧૨ સુધી આયુર્વેદ ઔષધોમાંથી બનાવેલ ઉકાળો કે જે શરદી, ઉધરસ, કફમાં અતિ ફાયદાકારક છે. તેવા ઔષધીય ઉકાળો શ્રી મોરબી વૈધસભા તરફથી સવારે ૬ થી ૮ શનાળા રોડ, ડો.બી.કે.લહેરૂના દવાખાના પરથી મળશે તેનો લાભ લેવા મોરબીવાસીઓને સંસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ (મો.૯૯૧૩૨ ૨૨૨૮૩) એ યાદીમાં જણાવેલ છે.

 






Latest News