વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમા મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજીની ભાગવત કથાનું મકવાણા પરિવાર દ્વારા આયોજન


SHARE













મોરબીમા મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજીની ભાગવત કથાનું મકવાણા પરિવાર દ્વારા આયોજન

મોરબીના સામાકાંઠે માં નવરાત્રી ગ્રાઉન્ડ ઉમા ટાઉનશિપ સામે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી (ગુરુ મહંત ભાવેશ્વરીમાં રામધન આશ્રમ મોરબી) દ્વારા શ્રોતાઓને ભાગવત કથાનું  સંગીત મય શૈલીમા રસપાન  કરાવવામાં આવી રહ્યું છે.

મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસે આવેલ માં નવરાત્રી ગ્રાઉન્ડમાં ભાગવત કથા તા 23 થી શરૂ કરવામાં આવેલ છે અને તા 29 સુધી કથા ચાલુ રહેવાની છે અને દરરોજ બપોરે 2 થી 6 વાગ્યે સુધી કથા ચાલુ રહેશે કથાના મુખ્ય યજમાન મકવાણા પરિવાર છે. રાજકોટ કાગદડી ગુરુકૃપા આશ્રમના ગુરુદેવ બ્રહ્મલીન સંત પુ. સીતારામબાપુ આશિર્વાદથી  મહંત ભુપતબાપુના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્વાન ભુદવો દ્વારા દરોજ મહાપુજા મહાયજ્ઞનો સવારે 8:00 થી 11:30 સુધી ચાલે છે અને 108 રાદલ માતાજીના લોટાનું અયોજન કર્યું છે આ કથામાં સંતો મહંતો, અનેક આગેવાનો આવ્યા હતા જેથી ધર્મ પ્રેમી જનતાને કથાનો લાભ લેવા માટે મકવાણા પરિવાર તેમજ મહંત ભુપતબાપુ ગુરુકૃપા આશ્રમ કાગદડી દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે






Latest News