મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મિશન નવભારત સંગઠન દ્વારા કોનોકાર્પસ વૃક્ષ બાબતે કરાઈ રજૂઆત


SHARE















મોરબી જિલ્લા મિશન નવભારત સંગઠન દ્વારા કોનોકાર્પસ વૃક્ષ બાબતે કરાઈ રજૂઆત

મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠન દ્વારા અર્જુનભાઈ મોઢવાડિયા મંત્રી, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી-ગુજરાત સરકારને મોરબી જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લના વિચાર અનુસાર કોનોકાર્પસ નામક વૃક્ષથી થતા નુકસાન અંતર્ગત જાગૃતતા લાવવા રજૂઆત કરવામાં આવી હતી.જેના પ્રત્યુત્તરમાં અર્જુનભાઈએ સત્વરે નોંધ લઈને સહયોગ આપવા તેમજ યોગ્ય ઘટતું પૂર્ણ કરવા વળતો સહકાર આપવા માટે જણાવ્યું હતું. આ તકે મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠન વતી પ્રદેશ મહામંત્રી ધ્રુવભાઈ જારિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રામભાઈ જીલરીયા, જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ, મયુરભાઈ મહેતા અને હેતભાઈ કણજારીયા તેમજ મિશન નવ ભારત મોરબી જિલ્લા સમગ્ર ટીમ તેમનો આભાર વ્યક્ત કરે છે.






Latest News