મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના જેતપર ગામે ખેડૂત અને કંપની વચ્ચે પોલના વળતરનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ: ટ્રેકટર રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ


SHARE











મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ

હાલમાં ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે આ ગરમીમાંથી લોકોને રાહત મળે તેના માટે છાયડો અને ઠંડા પીણાં નો સહારો લેવામાં આવે છે ત્યારે મોરબીમાં આવેલા સિરામિક કારખાનાઓમાં 1200 ડિગ્રી તાપમાન વચ્ચે ટાઇલ્સ ભઠ્ઠીમાં બનતી હોય છે અને ત્યાં શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતું હોય છે ત્યારે મોરબીના જુદાજુદા સિરામિક કારખાનામાં શ્રમિકોને ગરમીની સામે રક્ષણ મળે તેના માટે લિંબુ સરબત અને ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે મોરબીમાં લખધિરપુર રોડ ઉપર આવેલ લીવોલા ગ્રેનાઇટો નામના કારખાનામાં કામ કરતાં શ્રમિકો માટે ગરમીમાં રાહત મળી રહે તેના માટે લસ્સીનું વિતરણ કરવામાં આવ્યું હતું મોરબીના ઉદ્યોગકારો દ્વારા શ્રમિકો પાસે માત્ર મજુરી જ કરાવી એવી ભાવના નહી પરંતુ કૌટુંબિક ભાવનાથી કામ લેવામાં આવે છે. તેનું આ ઉતમ ઉદાહરણ છે.






Latest News