કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર મંદિરે સોમવારે કર્મકાંડી બ્રાહ્મણોનું સંમેલન યોજાશે


SHARE













મોરબીના જડેશ્વર મંદિરે સોમવારે કર્મકાંડી બ્રાહ્મણોનું સંમેલન યોજાશે

મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિર ખાતે જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા મોરબી શહેર તથા જિલ્લામાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના વિપુલભાઈ શાસ્ત્રીએ જણાવ્યુ છે કે, મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિર ખાતે જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા કર્મકાંડી બ્રાહ્મણો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સામેલન વિશેષ હેતુ માટે રાખવામા આવ્યું છે અને આગામી સોમવાર તા ૩/૧/૨૨ ના રોજ બપોરે ૩:૦૦ કલાકે જડેશ્વર મંદિર કહતે સંમેલન યોજવનું છે જેના માટે બ્રાહ્મણોએ રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને જે કર્મકાંડી બ્રાહ્મણો સંમેલનમા આવવાના હોય તેઓએ વિપુલભાઈ શાસ્ત્રી (૮૮૨૫૨ ૩૧૭૩૦), રમેશભાઈ (૯૯૦૯૫ ૬૦૯૯૮) અને ઠાકરભાઈ (૯૫૮૬૮ ૯૮૬૦૩) ઉપર સંપર્ક કરવા વિપુલભાઈ શાસ્ત્રીએ જણાવ્યુ છે 






Latest News