મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં મકરસંક્રાંતિએ પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ રહેશે ખડેપગે


SHARE













મોરબીમાં મકરસંક્રાંતિએ પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ રહેશે ખડેપગે

મોરબીમાં મકરસંક્રાંતિએ લોકો પોતાના ધાબા ઉપર ચડીને પતંગો ચગાવતા હોય છે ત્યારે ઘણા પક્ષીઓ ઘાયલ થાય છે તેને તાત્કાલિક સારવાર મળે તે માટે દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓના જીવાને બચાવવા માટે કર્તવ્ય જીવદયા ટ્રસ્ટના યુવાનો સહિતની ટિમ ખડેપગે રહેશે

છેલ્લા ચાર વર્ષથી મોરબીમાં કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ પશુ-પક્ષીઓની સેવા કરે છે અને ખાસ કરીને મોરબીમાં મકરસંક્રાંતિએ લોકો પતંગ ચગાવે છે અને પછી દોરીઓ જયા ત્યાં ફેંકી ડેટા હોય છે તેના લીધે સંખ્યાબંધ પશુપક્ષીઓને ઇજાઓ થાય છે અને ઘણાના મોત પણ થાય છે જો કે, ઇયજા થયેલા પક્ષીઓને બચાવવા માટે દર વર્ષે કર્તવ્ય જીવદયા ટ્રસ્ટના યુવાનો સહિતની ટિમ ખડેપગે રહેતી હોય છે આવી જ રીતે આ વર્ષે પણ ખડેપગે રહેશે અત્રે ઉલેખનીય  છે કે, ૧૮ થી ૨૫ વર્ષના ૫૦ જેટલા યુવાનો આ સંસ્થા ચલાવે છે. આ વર્ષે પક્ષીઓનો જીવ બચાવવા માટે પક્ષીઓ કહેતા હોય તેમ “મને બચાવો”ના ૭૦૦ થી વધુ પોસ્ટર વાહનોમાં અને જાહેર સ્થળો ઉપર લગાવવામાં આવેલ છે




Latest News