મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં મકરસંક્રાંતિએ પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ રહેશે ખડેપગે


SHARE













મોરબીમાં મકરસંક્રાંતિએ પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ રહેશે ખડેપગે

મોરબીમાં મકરસંક્રાંતિએ લોકો પોતાના ધાબા ઉપર ચડીને પતંગો ચગાવતા હોય છે ત્યારે ઘણા પક્ષીઓ ઘાયલ થાય છે તેને તાત્કાલિક સારવાર મળે તે માટે દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓના જીવાને બચાવવા માટે કર્તવ્ય જીવદયા ટ્રસ્ટના યુવાનો સહિતની ટિમ ખડેપગે રહેશે

છેલ્લા ચાર વર્ષથી મોરબીમાં કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ પશુ-પક્ષીઓની સેવા કરે છે અને ખાસ કરીને મોરબીમાં મકરસંક્રાંતિએ લોકો પતંગ ચગાવે છે અને પછી દોરીઓ જયા ત્યાં ફેંકી ડેટા હોય છે તેના લીધે સંખ્યાબંધ પશુપક્ષીઓને ઇજાઓ થાય છે અને ઘણાના મોત પણ થાય છે જો કે, ઇયજા થયેલા પક્ષીઓને બચાવવા માટે દર વર્ષે કર્તવ્ય જીવદયા ટ્રસ્ટના યુવાનો સહિતની ટિમ ખડેપગે રહેતી હોય છે આવી જ રીતે આ વર્ષે પણ ખડેપગે રહેશે અત્રે ઉલેખનીય  છે કે, ૧૮ થી ૨૫ વર્ષના ૫૦ જેટલા યુવાનો આ સંસ્થા ચલાવે છે. આ વર્ષે પક્ષીઓનો જીવ બચાવવા માટે પક્ષીઓ કહેતા હોય તેમ “મને બચાવો”ના ૭૦૦ થી વધુ પોસ્ટર વાહનોમાં અને જાહેર સ્થળો ઉપર લગાવવામાં આવેલ છે






Latest News