મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વેજલપર ગામે તળાવમાં શંકાસ્પદ હાલતમાં કાચબાના મોત​​​​​​​ 


SHARE

















માળિયા (મી)ના વેજલપર ગામે તળાવમાં શંકાસ્પદ હાલતમાં કાચબાના મોત 

માળિયા (મી)ના વેજલપર ગામના તળાવમાં કાચબાના મોત થતા સરપંચે વનવિભાગને બનાવની જાણ કરી હતી જેથી કરીને વિભાગની ટીમે ત્યાં પહોચીને મૃતદેહને કબજોમાં લીધેલ છે અને મોતનું સાચું કારણ જાણવા માટે તેને પીએમ માટે ખસેડાયા છે.

માળિયા (મી)ના વેજલપર ગામના સરપંચ હરેશભાઈ કૈલાએ જણાવ્યુ હતું કે, કાચબાના મૃતદેહ તળાવ કાંઠે જોવા મળતા તે અંગેની વનવિભાગને જાણ કરી હતી જેથી વન રક્ષક નીતિન ચૌહાણ અને તેની ટીમ ત્યાં આવી હતી અને કાચબાના મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવેલ છે વધુમાં અધિકારીએ જણાવ્યુ છે કે, આ ગામે કાચબાઓના મોત થાય છે જો કે, તળાવમાં રહેલી માછલી સહિત અન્ય જીવોને કોઈ અસર જોવા મળી નથી જેથી કરીને પીએમ રીપોર્ટ આવ્યા પછી જ મોતનું સાચું કારણ સામે આવશે




Latest News