મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી વાંકાનેરના લુણસર નજીક ડમ્પર ચાલકને રોડ સાઈડમાં વાહન ચલાવવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો ટંકારાના વીરપરનો બનાવ: રીક્ષા નીચે ગલૂડિયું આવી જવાની બાબતે થયેલ બોલાચાલી બાદ યુવાન અને તેની માતાને ચાર શખ્સોએ મારમાર્યો મોરબીના રફાળેશ્વર પાસે મેળાના મેદાન નજીક યુવાનને ચાર શખ્સોએ ઢીકાપાટુનો આડેધડ મારમાર્યો વાંકાનેરની ભાટિયા સોસાયટીનો બનાવ: દીકરાના કૌટુંબિક સાળા સહિત ચાર શખ્સોએ દંપતીને મારમાર્યો વાંકાનેરની અમરસર ફાટકે બાઇક લઈને ઉભેલા આધેડના પગના પંજા ઉપરથી ક્રેન ચાલકે ટાયર ફેરવી દીધું હળવદના ચરાડવા પાસે કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું સારવારમાં મોત મોરબીના નવા સાદુળકા ગામ પાસે કારખાનાની લેબર કોલોનીના પહેલા માળેથી ફોન ઉપર વાત કરતાં સમયે નીચે પડતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

કોરોના ઇફેક્ટ: વાંકાનેરમાં માંધાતાદેવની રથયાત્રા નહિ નીકળે


SHARE













કોરોના ઇફેક્ટ: વાંકાનેરમાં માંધાતાદેવની રથયાત્રા નહિ નીકળે

વાંકાનેરમાં દર વર્ષે તા. ૧૬ મી જાન્યુઆરીના દિવસે સમસ્ત કોળી સમાજ ગૃપ દ્વારા પૃથ્વીપતિ સમ્રાટ માંધાતાદેવની રથયાત્રા કાઢવામાં આવે છે તે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બંધ રાખવામા આવેલ છે આ ગૃપના સંચાલક શ્રીમતી જિજ્ઞાસાબેન મેર અને પ્રમુખ શૈલેષભાઈ જાંબુકિયાએ જણાવ્યુ છે કે, જો માંધાતાદેવની રથયાત્રા કાઢવામાં આવે તો તેમાં મોટી સંખ્યામાં લોકો આવે અને કોરોનાનું સંક્રમણ ફેલાઈ તેવી શક્યતા છે માટે લોકો બીમાર ન પડે તેની સાવચેતી રાખીને આ વર્ષે રથયાત્રા બંધ રાખવામાં આવેલ છે જેની સમગ્ર જનતાને નોંધ લેવા આગેવાનોએ કહ્યું છે








Latest News