મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત


SHARE













મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર અને મકનસર વચ્ચે ટ્રેનની હડફેટે આવી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવની સ્ટેશન મસ્તરે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને પોલીસે મૃતકની ઓળખ મેળવીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર રેલવે ટ્રેક ઉપર રફાળેશ્વર અને મકનસર વચ્ચે અંદાજે ૪૭ વર્ષનો યુવાન ટ્રેન હડફેટે આવી ગયો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવની મકનસર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર ડી.એલ.વર્માએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે અને તેના વાલીને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરતાં અજીતસિંહ પરમાર પાસેથી મળેલ માહિતી મુજબ મૃતકનું નામ ગેલાભાઈ મંગળભાઈ ડાગશિયા (૪૭) રહે, મૂળ ખેડા જિલ્લાના મેલેજ ગામનો રહેવાસી અને હાલ મેગનમ સિરામિક લેબર કવાર્ટર રફાળેશ્વર મોરબી વાળો હોવાનું સામે આવેલ છે






Latest News