માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી : એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પુસ્તક મેળાનું આયોજન


SHARE

















મોરબી : એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પુસ્તક મેળાનું આયોજન

એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ,૨૦૨૨ એટલે કે શ્રી સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિ નિમિતે પુસ્તક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. 

પુસ્તક મેળાના આયોજનનો ઉદ્દેશ શ્રી સ્વામિ વિવેકાનંદ ના આદર્શો દ્વારા વિદ્યાર્થીઓનેને જીવનમાં સાચી દિશા મળી રહે તથા વિવિધ પુસ્તકો દ્વારા તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવો હતો.પુસ્તક મેળામાં વિદ્યાર્થીઓએ પુસ્તક મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.પુસ્તકોના વાંચનથી મનનો કચરો સાફ થાય છે અને વિચારોને નવી દિશા મળે છે કારણકે પુસ્તકો આપણાં શ્રેષ્ઠ મિત્રો છે. સંસ્થાના પ્રેસિડેંટ શૈલેષ કલોલાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યુ હતુકે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા જ્ઞાન રૂપી પ્રકાશ મદદ કરે છે આથી પુસ્તકો વાંચવા જોઈએ.સંસ્થાના પ્રિન્સિપાલ મિતલ મેનપરાએ વિદ્યાર્થીઓને પુસ્તકમેળામાં હોંશભેર ભાગ લેવા બદલ બિરદાવ્યા હતા.

 




Latest News