મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના પશુ ડોક્ટરનું કલેકટરે કર્યું સન્માન


SHARE













ટંકારાના પશુ ડોક્ટરનું કલેકટરે કર્યું સન્માન

મોરબીમાં ઉત્તરાયણ દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે જે કામગીરી કરુણા અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી તે અભિયાનમાં એન.ડી. ભાડજાએ અનેક પક્ષીઓના જીવને બચાવી યોગ્ય સારવાર આપવા હતી જેથી કરીને તેનું પ્રજાસત્તાક દિને કલેક્ટરના હસ્તે એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યુ હતું

કરુણા અભિયાન રાજ્ય સરકારનો જીવદયા પ્રત્યે શ્રેષ્ઠ અભિગમ દર્શાવતો આગવો કાર્યક્રમ છે. ત્યારે કરુણા અભિયાન અંર્તગત આ વર્ષે મોરબી જીલ્લામાં એન.ડી.ભાડજાએ અનેક પક્ષીઓને બચાવ્યા હતા જેથી કરીને તેની આ કમગિરિની નોંધ લઈને એન.ડી.ભાડજાને પ્રજાસત્તાક દિને કલેક્ટરના હસ્તે કરૂણા અભિયાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.






Latest News