મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના બિલિયા ગામે શાળામાં સ્વાધીનતા કા અમૃત મહોત્સવ વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના બિલિયા ગામે શાળામાં સ્વાધીનતા કા અમૃત મહોત્સવ વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો 

ભારતને સ્વાધીનતા પ્રાપ્ત થઈ તેને ૭૫ વર્ષ પૂરા થયા છે ત્યારે સ્વતંત્ર ભારતમાં જન્મીઉછરી અને મોટી થયેલ પેઢી તેમજ નાના બાળકો સ્વતંત્ર સંગ્રામમાં જેમને અમૂલ્ય યોગદાન આપેલ છે જેઓએ દેશ માટે વર્ષો સુધી જેલ ભોગવી છે. અનેક યાતનાઓ ભોગવી છે. ફાંસીના માંચડે લટકી પ્રાણની આહુતિ આપેલ છે એવા શહીદવીરોક્રાંતિકારીઓ, દેશનેતાઓની બલિદાનનની ગાથાઓને જાણે સમજે એમના આદર્શોમૂલ્યો જીવનમાં ઉતારે,તેમજ ભવ્ય ભારતમાં અવતરણ પામેલા દેવી દેવતાઓસતીઓ,સંતોમહંતોના જીવન કવનથી વાકેફ થાય અને વિદ્યાર્થીઓમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના જાગ્રત થાય એ માટે શાળાના તમામ બાળકોએ દેશનેતાઓસાધુ,સંતો,દેવી દેવતાઓની વેશભૂષા ધારણ કરી કાર્યક્રમમાં ભાગ લીધો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






Latest News