માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે નર્મદા બાલ ઘર દ્વારા ટીચર ટ્રેનીંગનો કાર્યક્રમ યોજાયો


SHARE

















મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે નર્મદા બાલ ઘર દ્વારા ટીચર ટ્રેનીંગનો કાર્યક્રમ યોજાયો 

મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મોરબી જિલ્લાની ૫૦ શાળાઓને 3D પ્રિન્ટર તથા ૨૫ શાળાઓને વીઆર ગ્લાસ વિના મૂલ્યે આપવામાં આવ્યા તથા ત્યાં ડ્રોન, 3D પ્રિન્ટરવીઆર ગ્લાસબેઝીક સાયન્સ, એઆઈકોમ્પ્યુટર કોડિંગડિજિટલ ડ્રોઈંગ વિશેની પ્રત્યક્ષ માહિતી બાલઘરના સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી. જે આપવા પાછળ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે, બાળકો ટેકલોનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરે અને પોતાની રીતે પગભર બને. આ કાર્યક્રમમાં નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ભરતભાઈ મહેતારાજસ્થાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સારંગદેવોતમારવાડી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉ. સંદીપ સંચેતીડૉ. બળવંત જાનીડૉ. અનામીક શાહરાજકોટ સાયન્સ સેન્ટરના કિશોરભાઈ હેમાણીઆશ્રમ શાળાના ટ્રસ્ટી ડૉ. લક્ષ્મણ ચાવડા સરડૉ. ડી.વી. મહેતા, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, ટ્રસ્ટી સી.પી. શાહ અને જયેશ ઓઝાન્યુ એરા ગ્લોબલ સ્કૂલના ફાઉન્ડર દેવશીભાઈ પાડલિયા તથા શ્રી હાર્દિકભાઈ પાડલિયામનોજભાઈ ઓગણજાકિશોરભાઈ શુક્લ અને  મોરબી જિલ્લાની 75 શાળાના શિક્ષકોવુમન એમ્પાવરમેન્ટ તથા આશ્રમ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન દીપાલીબહેન આડેસરા દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News