મોરબીના શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં તપ તેજસ્વીની શ્રી વિજેતાજી આર્યાજીના અઠ્ઠમના વર્ષીતપ પ્રસંગે ત્રિવેણી મહોત્સવ મોરબી નવયુગ કોલેજનું ગૌરવ વધારતી જાનવી સિતાપરા માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે નર્મદા બાલ ઘર દ્વારા ટીચર ટ્રેનીંગનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે નર્મદા બાલ ઘર દ્વારા ટીચર ટ્રેનીંગનો કાર્યક્રમ યોજાયો 

મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મોરબી જિલ્લાની ૫૦ શાળાઓને 3D પ્રિન્ટર તથા ૨૫ શાળાઓને વીઆર ગ્લાસ વિના મૂલ્યે આપવામાં આવ્યા તથા ત્યાં ડ્રોન, 3D પ્રિન્ટરવીઆર ગ્લાસબેઝીક સાયન્સ, એઆઈકોમ્પ્યુટર કોડિંગડિજિટલ ડ્રોઈંગ વિશેની પ્રત્યક્ષ માહિતી બાલઘરના સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી. જે આપવા પાછળ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે, બાળકો ટેકલોનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરે અને પોતાની રીતે પગભર બને. આ કાર્યક્રમમાં નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ભરતભાઈ મહેતારાજસ્થાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સારંગદેવોતમારવાડી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉ. સંદીપ સંચેતીડૉ. બળવંત જાનીડૉ. અનામીક શાહરાજકોટ સાયન્સ સેન્ટરના કિશોરભાઈ હેમાણીઆશ્રમ શાળાના ટ્રસ્ટી ડૉ. લક્ષ્મણ ચાવડા સરડૉ. ડી.વી. મહેતા, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, ટ્રસ્ટી સી.પી. શાહ અને જયેશ ઓઝાન્યુ એરા ગ્લોબલ સ્કૂલના ફાઉન્ડર દેવશીભાઈ પાડલિયા તથા શ્રી હાર્દિકભાઈ પાડલિયામનોજભાઈ ઓગણજાકિશોરભાઈ શુક્લ અને  મોરબી જિલ્લાની 75 શાળાના શિક્ષકોવુમન એમ્પાવરમેન્ટ તથા આશ્રમ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન દીપાલીબહેન આડેસરા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News