મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદની તક્ષશિલા સ્કુલમાંથી "કલામ રથ" નું મહાનુભાવોની હાજરીમાં કરાયું પ્રસ્થાન


SHARE













હળવદની તક્ષશિલા સ્કુલમાંથી "કલામ રથ" નું મહાનુભાવોની હાજરીમાં કરાયું પ્રસ્થાન

हर घर बाल कलामપ્રોજેકટ અંતર્ગત પૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા વૈજ્ઞાનિક ડો.એ.પી.જે.અબ્દુલ કલામાથી પ્રેરણા લઈ આવતીકાલનાં ઉજ્વળ ભવિષ્ય એવા બાળકોમા છુપાયેલ સર્જનાત્મક શક્તિ બહાર આવે તેવા ઉદ્દાત હેતુ સાથે મોરબી જિલ્લાનાં હળવદમાં તક્ષશિલા સ્કુલ દ્વારા વિશેષ "કલામ રથ" નું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ રથ સમગ્ર ગુજરાત રાજ્યની શાળાઓમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે જનજાગૃતિ અભિયાનનાં ભાગ રૂપે લઈ જવામાં આવશે અને વિવિધ ગામમાં જઈ આ રથ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને જાણકારી આપશે આજે હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતેથી મહાનુભાવોની હાજરીમાં લીલી ઝંડી આપીને આ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું




Latest News