મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

વાંકાનેરના પુલ દરવાજા ચોક અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE













વાંકાનેરના પુલ દરવાજા ચોક અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેરના પુલ દરવાજા ચોક પાસેથી પસાર થતાં યુવાનને અગાઉ કુટુંબીક ભાઈ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને બે શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને લોખંડના કેરિયર વડે માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને માથામાં ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરની સિપાઈ શેરીમાં રહેતા હસનભાઇ ઈશાભાઇ જીંદાણી જાતે મતવા (ઉ.૩૨) વાંકાનેરના પુલ દરવાજા ચોક પાસે હતા ત્યારે તેની સાથે ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનો મોહનભાઈ ભરવાડ તેમજ અનિલભાઈ બુટાભાઈ લામકા રહે. ભરવાડપરા વાંકાનેર વાળાએ માથાકૂટ કરી હતી અને ત્યારે ઘનશ્યામભાઈએ તેને લોખંડના પાઇપ વડે અને અનિલભાઈ લોખંડના કેરિયર વડે માથામાં અને હાથે-પગે ઇજાઓ કરી હતી જેથી કરીને હસનભાઈને ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં હસનભાઈ જીંદાણીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે ચારેક વર્ષ પહેલા આરોપીઓના કૌટુંબિક ભાઈ રણછોડભાઇ ભરવાડ સાથે ઝઘડો થયો હતો તે બાબતનો રોષ રાખીને હાલમાં આ બંને શખ્સોએ તેને માર મારેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News