મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ

મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૧ માસ પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ એ.એચ.ટી.યુ.ની ટીમ કામ કરી રહી છે ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૧ માસ પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી આરોપીને શોધી કાઢવા એલ.સી.બી.એસ.ઓ.જી. તથા એ.એચ.ટી.યુ. સ્ટાફના માણસોની ટીમો બનાવી ગુજરાતમધ્યપ્રદેશરાજસ્થાન વિગેરે રાજ્યમાં તપાસ કરી હતી ત્યારે એ.એચ.ટી.યુ.ના દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને હકીકત મળેલ હતી કેઆરોપી અને ભોગ બનેલ સગીરા રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ જિલ્લામાં છે જેથી પીએસઆઈ એ.એ.જાડેજા તથા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના માણસો ત્યાં ગયા હતા અને આરોપી નિકુંજ ભગવાનજીભાઇ સોરઠીયા (ઉ.૨૧) રહે. મુળ લોઠીયા તાલુકો જામનગર વાળો તથા ભોગ બનેલ સગીરા મળી આવેલ જેથી ચિત્તોડગઢ જિલ્લાના ગંગરાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ આજોલીયાકા ખેડા ખાતે આવેલ સેવન હોટલ ખાતેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવેલ છે






Latest News