મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ધાયડી વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા અને સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને કેટલાક લોકોના ઘરની અંદર પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. શનિવારે સવારથી લઈને સાંજ સુધી મેઘરાજાએ મોરબી શહેર અને તાલુકામાં સટાસટી કરી દીધી છે જેથી લગભગ આઠેક ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે અને તેના કારણે અનેક સોસાયટી વિસ્તારોમાં લોકોના ઘરની અંદર પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે જો વાત કરીએ મહેન્દ્રનગર ગામની તો ધાયડી વિસ્તારમાં વરસાદી પાણીનો જે કુદરતી નિકાલ હતો તે બંધ હોવાના કારણે હાલમાં સમગ્ર ધાયડી વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઈ ગઈ હોય તે રીતે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું હતું જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ખાસ કરીને લોકોના ઘરની અંદર પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા ત્યારે લોકોને વરસાદી પાણી ભરાવાની આ કાયમી પીડામાંથી કયારે મુક્તિ મળશે તે સૌથી મોટો સવાલ છે.






Latest News