મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીના વતની અને હાલ પુના રહેતા તબીબે વતન પ્રેમ સાર્થક કર્યો


SHARE







મોરબીના વતની અને હાલ પુના રહેતા તબીબે વતન પ્રેમ સાર્થક કર્યો

મોરબીના સેવાભાવી ડોકટર અને સમાજ સેવિકા એવા ડો.જ્યોતિબેન, ડો.નીતિનભાઈ મેહતા હાલ પુના રહેતા હોવા છતાં વતનને યાદ કરીને જન્મદિનની ઉજવણી કરી ડો.હસ્તીબેન મેહતાના એક દિવસીય કેમ્પ જેમાં ૧૪૦ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી તેમજ  ઓમ લેબોરેટરીના સહદેવસીંહ ઝાલાના સહયોગથી ૩૫ લોકોના ફ્રી બ્લડ સુગર ટેસ્ટ તેમજ ૪૦ દર્દીોનું બીપી માપવામાં આવેલ આ કેમ્પનું આયોજન લીલાપર રોડ નીલકમલ સોસાયટીના હનુમાનજીના મંદિર ખાતે બપોરે ૩:૩૦ થી ૬ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યુ હતુ.કેમ્પને સફળ બનાવવા દિનેશભાઈ ચૌહાણ, નવીનભાઈ પરમાર ભંખોડિયાભાઈ, ચંદ્રલેખાબેન મેહતા, રશ્મિનભાઈ દેસાઈ, કૌશીકાબેન રાવલ, ઋચિતાબેન પંડ્યાએ જહેમત ઉઠાવી હતી.






Latest News