મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વતની અને હાલ પુના રહેતા તબીબે વતન પ્રેમ સાર્થક કર્યો


SHARE













મોરબીના વતની અને હાલ પુના રહેતા તબીબે વતન પ્રેમ સાર્થક કર્યો

મોરબીના સેવાભાવી ડોકટર અને સમાજ સેવિકા એવા ડો.જ્યોતિબેન, ડો.નીતિનભાઈ મેહતા હાલ પુના રહેતા હોવા છતાં વતનને યાદ કરીને જન્મદિનની ઉજવણી કરી ડો.હસ્તીબેન મેહતાના એક દિવસીય કેમ્પ જેમાં ૧૪૦ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી તેમજ  ઓમ લેબોરેટરીના સહદેવસીંહ ઝાલાના સહયોગથી ૩૫ લોકોના ફ્રી બ્લડ સુગર ટેસ્ટ તેમજ ૪૦ દર્દીોનું બીપી માપવામાં આવેલ આ કેમ્પનું આયોજન લીલાપર રોડ નીલકમલ સોસાયટીના હનુમાનજીના મંદિર ખાતે બપોરે ૩:૩૦ થી ૬ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યુ હતુ.કેમ્પને સફળ બનાવવા દિનેશભાઈ ચૌહાણ, નવીનભાઈ પરમાર ભંખોડિયાભાઈ, ચંદ્રલેખાબેન મેહતા, રશ્મિનભાઈ દેસાઈ, કૌશીકાબેન રાવલ, ઋચિતાબેન પંડ્યાએ જહેમત ઉઠાવી હતી.






Latest News