મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં દાદાની ૨૭ મી પુણ્યતિથીએ વૃક્ષારોપણ કરાયું


SHARE















મોરબીમાં દાદાની ૨૭ મી પુણ્યતિથીએ વૃક્ષારોપણ કરાયું

મોરબીમાં સ્વ.મોહનભાઈ ગોકળભાઈ કડીવારની ૨૭ મી પુણ્યતિથી નિમિત્તે સ્વ.મોહનભાઈ ગોકળભાઈ કડીવારનો પરિવાર અને પર્યાવરણ પરીવાર દ્વારા પક્ષીઓ માટે ચબુતરો, ચકલી ધરનું વિતરણ અને વૃક્ષારોપણના કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને માત્ર એક દિવસ જ નહિં દરરોજ આપણે ચકલીઓની ચિંતા કરીએ સાથે અસંખ્ય ચકલીઓનો મધુર કલરવ સંભાળવો હોય તો વુક્ષો વાવો અને ઉછેર કરીને પર્યાવરણ બચાવો તેવી ભાવના સાથે આ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી હતી






Latest News