મોરબીમાં લાયન્સ કલબ તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા રકતદાન કેમ્પ યોજાયો
મોરબીમાં દાદાની ૨૭ મી પુણ્યતિથીએ વૃક્ષારોપણ કરાયું
SHARE
મોરબીમાં દાદાની ૨૭ મી પુણ્યતિથીએ વૃક્ષારોપણ કરાયું
મોરબીમાં સ્વ.મોહનભાઈ ગોકળભાઈ કડીવારની ૨૭ મી પુણ્યતિથી નિમિત્તે સ્વ.મોહનભાઈ ગોકળભાઈ કડીવારનો પરિવાર અને પર્યાવરણ પરીવાર દ્વારા પક્ષીઓ માટે ચબુતરો, ચકલી ધરનું વિતરણ અને વૃક્ષારોપણના કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને માત્ર એક દિવસ જ નહિં દરરોજ આપણે ચકલીઓની ચિંતા કરીએ સાથે અસંખ્ય ચકલીઓનો મધુર કલરવ સંભાળવો હોય તો વુક્ષો વાવો અને ઉછેર કરીને પર્યાવરણ બચાવો તેવી ભાવના સાથે આ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી હતી