મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડની ઘોરખોદી નાખતા સરકરી મેળાઓ બંધ કરવાની માંગ


SHARE















મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડની ઘોરખોદી નાખતા સરકરી મેળાઓ બંધ કરવાની માંગ

મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડમાં દરવર્ષે જુદાજુદા સરકારી મેળાનું આયોજન કરવામાં આવે છે જેથી ત્યાં જુદીજુદી ભારતીયો માટે પ્રેકટીશ કરતાં અને ક્રિકેટ રમતા યુવાનોને હેરાનગતિનો સામનો કરવો પડે છે જેથી સરકારી મેળાના સ્થળને બદલાવવા માટેની અગાઉ પેટા ચૂંટણી સમયે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ હાલમાં એલ.ઇ. ગ્રાઉન્ડમાં જ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીનું એક માત્ર એલઇ ગ્રાઉન્ડ યુવા માટે ક્રિકેટ તેમજ આર્મીનેવીએર ફોર્સપોલીસની ભરતી માટે તૈયારી કરવાનું સ્થળ છે તેમજ સિનિયર સિટીજન ચાલવા આવતા હોય છે ત્યારે આ મેદાનમાં મેળા ન કરવા માટે રજૂઆત કરવામાં આવે છે તો પણ તેને ધ્યાને લેવામાં આવતી નથી હાલમાં ત્યાં એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૂરો થતાની સાથે જ આગામી તા ૨૮ થી ફરી પાછો એક મેળો આવી રહ્યો છે જેથી આ મેળાનું સ્થળ બદલાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે






Latest News