મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા શાહિદ દિવસ નિમિતે શહીદ સ્મૃતિ રેલી યોજાઇ


SHARE













મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા શાહિદ દિવસ નિમિતે શહીદ સ્મૃતિ રેલી યોજાઇ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય દ્વારા આજે શાહિદ દિવસ નિમિતે શહીદ સ્મૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળા પાસેથી શરૂ કરવામાં આવેલ આ રેલી શહેરના મુખ્યમાર્ગો ઉપરથી પસાર થઈ ત્યારે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા પણ લગાવવામાં આવ્યા હતા આ રેલીમાં નીલકંઠ વિદ્યાલયના ધો.૫ થી ૧૧ ના કુલ મળીને ૮૦૦ કરતાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર શહીદોને યાદ કરીને રેલીમાં ૭૫ જેટલા વિદ્યાર્થીઓ ક્રાંતિકારીઓની વેશભૂષામાં સાથે જોડાયા હતા અને શહીદોની દેશ પ્રત્યેની નિષ્ઠા, ત્યાગ તેમજ તેમણે આપેલ અમૂલ્ય કુરબાનીની મોરબીના લોકોને સ્મૃતિ કારવાઈ હતી આ રેલીમાં ૨૦૦ વિદ્યાર્થીઓ આર્મી યુનિફોર્મ, ૫૦ વિદ્યાર્થીઓ નેવી યુનિફોર્મ અને ૫૦ વિદ્યાર્થીઓ એર ફોર્સના યુનિફોર્મ સાથે પરેડ કરી હતી અને આ રેલીમાં મોરબીના એક્સ આર્મી ઓફિસર, ક્રાંતિકારી સેના, યુવા આર્મી ગ્રૂપ  સહિતના જોડાયા હતા






Latest News