મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના નવા બનેલા ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ નામ આપવાની માંગ


SHARE













મોરબીના નવા બનેલા ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ નામ આપવાની માંગ

તાજેતરમાં જ શહીદ દિવસ નિમિતે દેશ ભરમાં જુદાજુદા કાર્યક્રમો યોજાયા હતા ત્યારે મોરબીમાં પણ જુદીજુદી સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દમયાન મોરબીના ભક્તિનગર સર્કલ પાસે નવા બનેલ ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ ઓવરબ્રિજ નામ આપવા માટે મોરબી જિલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ રબારીએ કલેકટરને રજુઆત કરી છે

મોરબી જિલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ રબારીએ કરેલ રજુઆતમાં જણાવ્યું હતું કે શહીદ ભગતસિંહે આઝાદી માટે નાની ઉંમરે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે ત્યારે મોરબીના બાયપાસ ઉપર નવા બનાવવામાં આવેલ ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ ઓવરબ્રિજ નામ આપીવામાં આવે તેવી લાગણી અને માંગણી કરવામાં આવી છે 






Latest News