મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીના નવા બનેલા ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ નામ આપવાની માંગ


SHARE







મોરબીના નવા બનેલા ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ નામ આપવાની માંગ

તાજેતરમાં જ શહીદ દિવસ નિમિતે દેશ ભરમાં જુદાજુદા કાર્યક્રમો યોજાયા હતા ત્યારે મોરબીમાં પણ જુદીજુદી સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દમયાન મોરબીના ભક્તિનગર સર્કલ પાસે નવા બનેલ ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ ઓવરબ્રિજ નામ આપવા માટે મોરબી જિલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ રબારીએ કલેકટરને રજુઆત કરી છે

મોરબી જિલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ રબારીએ કરેલ રજુઆતમાં જણાવ્યું હતું કે શહીદ ભગતસિંહે આઝાદી માટે નાની ઉંમરે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે ત્યારે મોરબીના બાયપાસ ઉપર નવા બનાવવામાં આવેલ ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ ઓવરબ્રિજ નામ આપીવામાં આવે તેવી લાગણી અને માંગણી કરવામાં આવી છે 






Latest News