માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા સુધીનો રસ્તો બિસ્માર


SHARE















વાંકાનેરના વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા સુધીનો રસ્તો બિસ્માર

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર શહેરનાં વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા તરફનાં માર્ગ પર ઠેર ઠેર કમ્મરતોડ ગાબડાં પડયાં હોય ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર હજારો વાહન ચાલકોની હાલાકી થઈ રહી છે.

વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા તરફનો માર્ગ રાજકોટને જોડતો મુખ્ય માર્ગ છે આ ઉપરાંત આ માર્ગ પરથી શાળા કોલેજનાં વિદ્યાર્થીઓની પણ અવર જવર રહેતી હોય આ માર્ગ પર સતત હજારો વાહનોની અવર જવર રહે છે ત્યારે માર્ગ પર ઠેર ઠેર કમ્મર તોડ ગાબડાં પડયાં હોય અકસ્માતનો ભય રહે છે ત્યારે જે કોઈ પણ તંત્રનાં કાર્યક્ષેત્રમાં આ માર્ગનું કામ આવતું હોય તેના દ્વારા આ  માર્ગનું નવીનીકરણ કરવું અનિવાર્ય છે અને ચોમાસામાં હાલત વધુ કફોડી બને છે ત્યારે જર્જરિત માર્ગને જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા રસ્તાનું નવીનીકરણ કરવાની માંગ ઉઠી રહી છે






Latest News