મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પાણીની કુંડીનું રાહત દરે વિતરણ
SHARE
મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પાણીની કુંડીનું રાહત દરે વિતરણ
ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગયેલ છે ત્યારે અબોલ પશુ-પક્ષીઓ તથા પ્રાણીઓને પીવાના પાણીની સુવિધા મળે તે માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પાણીના કુંડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને રાહતદરે સિમેન્ટની પાણીનું કુંડીનું વિતરણ આ યુવાનો દ્વારા કરવામાં આવશે જે જીવદયા પ્રેમી પોતાના ઘર તથા ઓફિસ બહાર પાણીના કુંડા મુકવા માંગતા હોય તેમણે રવાપર ઘુનડા રોડ માધવ ગૌશાળાની બાજુમાં આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતેથી પાણીના કુંડા લઈ જવા માટે કહ્યું છે અને સિમેન્ટના કુંડા ૮૦ રૂપિયામાં આપવામાં આવશે