મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પાણીની કુંડીનું રાહત દરે વિતરણ
મોરબીના સરકારી તાલુકા પુસ્તકાલયમાં બાબા સાહેબના જીવનકવન ઉપર પ્રદર્શન યોજાયું
SHARE
મોરબીના સરકારી તાલુકા પુસ્તકાલયમાં બાબા સાહેબના જીવનકવન ઉપર પ્રદર્શન યોજાયું
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી પ્રસંગે સરકારી તાલુકા પુસ્તકાલય મોરબી દ્વારા બાબા સાહેબના જીવનકવન વિશે સમાજમાં જાગૃતિ ફેલાય તે માટે બાબા સાહેબના જીવન વિશેના પુસ્તકોનું પ્રદર્શન, બાબા સાહેબનુ ભારતના બંધારણ માટેનું યોગદાન તથા બાબાસાહેબના અલગ-અલગ વિષય ઉપરના પોતાના વિચારો દર્શાવતા પુસ્તકોનું પ્રદર્શન રાખવામા આવ્યું હતું અને સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે વિમલભાઈ ગોસ્વામી, જયેશકુમાર દવે, મહાદેવભાઈ ગોહિલ, ચિરાગભાઈ આદ્રોજા તથા પુસ્તકાલયમાં નિયમિત વાંચન અર્થે આવતા કોલેજના વિદ્યાર્થી મિત્રો તથા પુસ્તક પ્રેમીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો