મોરબી જિલ્લામાં સરકારી શાળાની પોલ ખોલવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં
મોરબીમાં નવનિર્માણ ક્લાસીસના બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પ્રવાસ યોજાયો
SHARE
મોરબીમાં નવનિર્માણ ક્લાસીસના બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પ્રવાસ યોજાયો
મોરબીમાં નવનિર્માણ ક્લાસીસના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પર્યટનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને માળીયા(મી.)માં આવેલ એક્સ-આર્મીમેન ભુદરભાઈ વાધડિયાની વાડીમાં વિદ્યાર્થીઓને લઇ જવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓને સાહસિક પ્રવૃત્તિઓ અને રમતો રમાડવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે ભુદરભાઈની આગવી શૈલીમાં કરાવાતી સાહસિક પ્રવૃત્તિઓ-રમતો રમાડવામાં આવી હતી અને સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધીમાં નવનિર્માણના સંચાલકો, શિક્ષકો દ્વારા યોગ, પ્રકૃતિ-પરિચય, શારીરિક રમતો, ગરબા અંધ-શાળાની મુલાકાત, વન ભોજન, ટ્રેકીંગ,ક્રોલીંગ, હોજની મોજ, ગૌ-શાળા પરિચય વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા