મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસના બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પ્રવાસ યોજાયો


SHARE













મોરબીમાં નવનિર્માણ ક્લાસીસના બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પ્રવાસ યોજાયો

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પર્યટનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને માળીયા(મી.)માં આવેલ એક્સ-આર્મીમેન ભુદરભાઈ વાધડિયાની વાડીમાં વિદ્યાર્થીઓને લઇ જવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓને સાહસિક પ્રવૃત્તિઓ અને રમતો રમાડવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે ભુદરભાઈની આગવી શૈલીમાં કરાવાતી સાહસિક પ્રવૃત્તિઓ-રમતો રમાડવામાં આવી હતી અને સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધીમાં નવનિર્માણના સંચાલકો, શિક્ષકો દ્વારા યોગ, પ્રકૃતિ-પરિચય, શારીરિક રમતો, ગરબા અંધ-શાળાની મુલાકાત, વન ભોજન, ટ્રેકીંગ,ક્રોલીંગ, હોજની મોજ, ગૌ-શાળા પરિચય વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા 








Latest News