ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરશુરામધામના નિર્માર્થે શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન


SHARE













વાંકાનેરમાં પરશુરામધામના નિર્માર્થે શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન

વાંકાનેર સમસ્ત બ્રહ્નસમાજ દ્વારા વાંકાનેર ખાતે નિર્માણાધીન પરશુરામધામના લાભાર્થે વાંકાનેરમાં તા.૧૭-૪ થી તા.૨૩-૪ દરમિયાન શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.કથા દરમિયાનમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ધામધુમપુર્વક ઉજવાશે.

વાંકાનેર સમસ્ત બ્રહ્નસમાજ દ્વારા પરશુરામધામના નિર્માણાર્થે વાંકાનેરમાં શ્રીમદ્દ ભગવત કથાનો યોજવામાં આવેલ છે.કથા તા.૧૭-૪ થી ૨૩-૪ સુધી દરોજ બપોરે ૩:૩૦ થી સાંજના ૭ સુધી ચાલશે.કથાનું આયોજન રામ-બલરામ-પરશુરામ ગરબી ચોક, ભાટિયા સોસાયટી ખાતે કરાયેલ છે. શાસ્ત્રી મયુરભાઈ ભટ્ટ સંગીતમય શૈલીમા શ્રોતાઓને કથાનું રસુાન કરાવી રહ્યા છે.આવતીકાલ તા.૧૯-૪ ના રોજ નૃસિંહ પ્રાગટ્ય, તા.૨૦-૪ ના રોજ વામન પ્રાગટ્ય તેમજ શ્રીરામ જન્મોત્સવ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવના પ્રસંગો ઉજવાશે, તા.૨૧-૪ ના રોજ ગિરિરાજ ઉત્સવ, તા.૨૨-૪ ના રોજ રૂક્ષ્મણી વિવાહ અને તા.૨૩-૪ ના રોજ સુદામા ચરિત્ર અને મહાપ્રસાદના આયોજન કરવામાં આવેલ છે.કથા નિમિતે આવતીકાલે તા.૧૯ તેમજ તા.૨૧ ના રોજ રાત્રીના નવ વાગ્યે સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે.






Latest News