વાંકાનેરમાં પરશુરામધામના નિર્માર્થે શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન
ટંકારાની આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ગાંધી પરિવારના સહયોગથી ફિલ્ટરયુક્ત ઠંડાં પાણીનું પરબ મુકાયુ
SHARE
ટંકારાની આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ગાંધી પરિવારના સહયોગથી ફિલ્ટરયુક્ત ઠંડાં પાણીનું પરબ મુકાયુ
ટંકારા તાલુકાના આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ગાંધી પરિવારના સહયોગથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે ફિલ્ટરયુક્ત ઠંડાં પાણીનું પરબ મુકવામાં આવ્યું છે.
ટંકારા તાલુકાના લતીપર ચોકડીએ નવરચીત આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક માટે ફિલ્ટર યુક્ત ઠંડાં પાણીનું પરબ મુકવામાં આવ્યું છે.પંથકની પ્રખ્યાત નવકાર ગોલ્ડ ચા વાળા ગાંધી કેતનભાઈ પરીવાર દ્વારા રાહદારીઓ તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખરીદી કામકાજ અર્થે આવતા લોકો માટે લતીપર ચોકડી ખાતે પાણીનું પરબ ઉભુ કરવામાં આર્થીક અનુદાન આપ્યુ હતું.આ પરબનુ સંચાલન નવરચીત આર્યનગર ગામ પંચાયતના સ્થાનિક આગેવાનો તથા નાનજીભાઈ મેરજા સહિતની ટીમ કરી રહી છે.