વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા
Breaking news
Morbi Today

ટંકારાની આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ગાંધી પરિવારના સહયોગથી ફિલ્ટરયુક્ત ઠંડાં પાણીનું પરબ મુકાયુ


SHARE









ટંકારાની આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ગાંધી પરિવારના સહયોગથી ફિલ્ટરયુક્ત ઠંડાં પાણીનું પરબ મુકાયુ

ટંકારા તાલુકાના આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ગાંધી પરિવારના સહયોગથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે ફિલ્ટરયુક્ત ઠંડાં પાણીનું પરબ મુકવામાં આવ્યું છે.

ટંકારા તાલુકાના લતીપર ચોકડીએ નવરચીત આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક માટે ફિલ્ટર યુક્ત ઠંડાં પાણીનું પરબ મુકવામાં આવ્યું છે.પંથકની પ્રખ્યાત નવકાર ગોલ્ડ ચા વાળા ગાંધી કેતનભાઈ પરીવાર દ્વારા રાહદારીઓ તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખરીદી કામકાજ અર્થે આવતા લોકો માટે લતીપર ચોકડી ખાતે પાણીનું પરબ ઉભુ કરવામાં આર્થીક અનુદાન આપ્યુ હતું.આ પરબનુ સંચાલન નવરચીત આર્યનગર ગામ પંચાયતના સ્થાનિક આગેવાનો તથા નાનજીભાઈ મેરજા સહિતની ટીમ કરી રહી છે.






Latest News