મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીકના જામદુધઈ ગામે સ્વજનના સ્મણાર્થે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો


SHARE













મોરબી નજીકના જામદુધઈ ગામે સ્વજનના સ્મણાર્થે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો

જોડિયા તાલુકાના જામદુધઇ ગામના વતની સ્વ.મુક્તાબેન ગોવિંદભાઈ વૈષ્નાણી અને સ્વ.ગોવિંદભાઈ રવજીભાઈ વૈષ્નાણીના સ્મણાર્થે આંખના મોતિયાનો તથા જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો અને અને તેમના દીકરા શેલેષભાઈ ગોવિંદભાઈ વૈષ્નાણી (ઇટાલિકા ગ્રૂપ હાલ. મોરબી) દ્વારા શ્રી જામદુધઈ ગામે કડવા પટેલ સમાજવાડી ખાતે આંખના મોતિયા અને જનરલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ગામના ઘણા જરૂરરિયાત મંદ દર્દીઓએ લાભ લીધો હતો








Latest News