મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં બિન સચિવાલય વર્ગ-૩ ની પરિક્ષા માટે સાર્થક વિદ્યામંદિરમાં તાલીમ યોજાઇ


SHARE













મોરબીમાં બિન સચિવાલય વર્ગ-૩ ની પરિક્ષા માટે સાર્થક વિદ્યામંદિરમાં તાલીમ યોજાઇ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તારીખ ૨૪ ના રોજ બિન સચિવાલય વર્ગ-૩ ની ભરતી માટે થઈને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઇને મોરબી જિલ્લાની અંદર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલ છે અને ત્યાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાથી લઈને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવે તેના માટે થઈને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ પરીક્ષામાં કામગીરી સોંપવામાં આવી હોય તેવા અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વંદે ગુજરાત ચેનલના માધ્યમથી લોકોને ઓનલાઇન તાલીમ આપવામાં આવી હતી આગામી તારીખ ૨૪ ના રોજ યોજાનાર બિન સચિવાલય વર્ગ-૩ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેના માટે મોરબી જિલ્લાના અધિકારીઓ હાલમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે








Latest News