ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં માતાના સ્મરણાર્થે દીકરાએ આપ્યું જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટમાં ૫૧,૦૦૦ નું અનુદાન


SHARE













મોરબીમાં માતાના સ્મરણાર્થે દીકરાએ આપ્યું જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટમાં ૫૧,૦૦૦ નું અનુદાન

મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાઓ કરવામાં આવી રહી છે ત્યારે વેલજીભાઈ ગોવિંદભાઈ હડીયલ અને દીનાબેન વેલજીભાઈ હડીયલ તરફથી તેમના માતા સ્વ.લાડુબેન ગોવિંદભાઈ હડીયલના સ્મરણાર્થે તેમના સુપુત્ર પુનિત વેલજીભાઈ અને પૌત્ર હર્ષિલના વરદ હસ્તે ૫૧,૦૦૦ નું અનુદાન જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટને આપવામાં આવેલ છે

મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ફ્રી એસી ઓક્સિજન એમ્બ્યુલન્સ સેવા સતવારા જ્ઞાતિ માટે તેમજ અંતિમયાત્રા માટે ફ્રી વૈકુંઠ રથ સેવા તમામ જ્ઞાતિ માટે તેમજ મોરબી સતવારા સમાજના કોઈપણ પરિવારમાં દુઃખદ અવસાન સમયે ક્રિયાકર્મ બાદ ઘેર પરત આવે ત્યારે ફ્રી ભોજન પહોંચાડવાની સાચી "શ્રદ્ધાંજલિ સેવા" જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમા સહભાગી થવા હડીયલ પરીવાર ૫૧,૦૦૦નું આર્થીક અનુદાન આપેલ છે તેવું જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ એન. કંઝારીયાએ જણાવ્યુ છે 






Latest News