મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન પરીવાર દ્રારા પંચામૃત સ્ટાફ સેમીનાર યોજાયો


SHARE













મોરબીના નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન પરીવાર દ્રારા પંચામૃત સ્ટાફ સેમીનાર યોજાયો

નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબીમાં ત્રિ-દિવસીય સ્ટાફ ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમાં પ્રથમ દિવસે શ્રી જિગર ઇનામદાર સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્યશ એમ.એસ. યુનિવર્સીટી-વડોદરા દ્વારા આજની યુવા પેઢીને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વધે અન્ય દેશની સરખામણીમાં આપણો ભારત દેશ સક્ષમ બની રહે તેવું જ્ઞાન પીરસ્યુ હતુ.બીજા સેશનમાં પ્રખર વક્તા, યુવા પેઢીના ચહિતા સંજય રાવલ આવેલ તેમના દ્વારા શિક્ષકોની ભૂમિકા, કર્મને પ્રધાન અને વિદ્યાર્થીઓના દિલમાં શિક્ષકનું સ્થાન કાયમ માટે અંકિત થઈ જાય તેવું જીવન જીવવાની જ્ઞાનવાણી પીરસવામાં આવેલ.આ સેમીનારના પ્રથમ દિવસને સફળ બનાવવા પ્રમુખ પી.ડી. કાંજીયા અને મેનેજમેંટ ટીમે જહેમત ઉઠાવી હતી.








Latest News