મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન પરીવાર દ્રારા પંચામૃત સ્ટાફ સેમીનાર યોજાયો


SHARE













મોરબીના નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન પરીવાર દ્રારા પંચામૃત સ્ટાફ સેમીનાર યોજાયો

નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબીમાં ત્રિ-દિવસીય સ્ટાફ ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમાં પ્રથમ દિવસે શ્રી જિગર ઇનામદાર સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્યશ એમ.એસ. યુનિવર્સીટી-વડોદરા દ્વારા આજની યુવા પેઢીને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વધે અન્ય દેશની સરખામણીમાં આપણો ભારત દેશ સક્ષમ બની રહે તેવું જ્ઞાન પીરસ્યુ હતુ.બીજા સેશનમાં પ્રખર વક્તા, યુવા પેઢીના ચહિતા સંજય રાવલ આવેલ તેમના દ્વારા શિક્ષકોની ભૂમિકા, કર્મને પ્રધાન અને વિદ્યાર્થીઓના દિલમાં શિક્ષકનું સ્થાન કાયમ માટે અંકિત થઈ જાય તેવું જીવન જીવવાની જ્ઞાનવાણી પીરસવામાં આવેલ.આ સેમીનારના પ્રથમ દિવસને સફળ બનાવવા પ્રમુખ પી.ડી. કાંજીયા અને મેનેજમેંટ ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News