મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાર રોડ મંજૂર થતા સરકાર-મંત્રીનો આભાર: જયુભા જાડેજા


SHARE











માળીયા (મી)ના ચાર રોડ મંજૂર થતા સરકાર-મંત્રીનો આભાર: જયુભા જાડેજા

મોરબી-માળીયા(મી.)ના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા આ વિસ્તારના જુદા જુદા ગામના રસ્તાઓ બાબતે સતત પ્રયાસો કરી રહ્યા છે જેના ફળ સ્વરૂપે માળીયા(મી.) તાલુકાના વવાણીયાથી બગસરા(ગ્રામ્ય માર્ગ)જાજાસરથી દેવગઢ(ગ્રામ્ય નોન પ્લાન માર્ગ)દેવગઢથી માળીયા(મી.)(ગ્રામ્ય નોન પ્લાન માર્ગ) અને જાજાસરથી બગસરા કાર્ટ ટ્રેક રસ્તાના અંદાજે ૧૦૫ કરોડના ખર્ચે ચાર રોડ મંજુર કરાવ્યા  છે જેથી કરીને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજાએ સરકાર અને મંત્રીનો આભાર વ્યક્ત કરેલ છે

વધુમાં તેને જણાવ્યુ હતું કે, માળીયા(મી.) પંથકમાં જે રસ્તા મંજૂર કરવામાં આવેલ છે તેમાં નોન પ્લાન રસ્તા હોય તેને પણ આવરી લઈને રસ્તાના કામો મંજૂર કરાવેલ છે જેથી કરીને મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનો પણ ખાસ આભાર તેઓએ વ્યક્ત કરેલ છે સાથોસાથ રાજયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ આ કામને લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને પ્રાધાન્ય આપ્યું તે માટે તેનો પણ આભાર વ્યક્ત કરેલ છે 






Latest News