Morbi Today
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં હવે મળશે નર્મદાનાં નીર
SHARE
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં હવે મળશે નર્મદાનાં નીર
છેલ્લા ચારેક દિવસથી વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતાં પંચાયતના ઉપસરપંચ તેમજ પંચાયતના તમામ સદસ્યો અને ગામના લોકોની નર્મદાના મીઠા પાણી માટેની માંગણી હતી જેના ભાગરૂપે ચાર દિવસથી ચાલતા પ્રતીક ઉપવાસ આંદોલનના પડઘા તેમજ ધારાસભ્યની ભલામણથી સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે અને આ વિસ્તારને પાણી પુરવઠા દ્વારા નવું કનેક્શન આપવામાં આવ્યું છે જેથી ઉપવાસ આંદોલનની લડતનો વિજય થયો છે અને તમામ અધિકારી તેમજ પદાધિકારીઓનો નર્મદાના મીઠા નીર મળતા આભાર વ્યક્ત કરેલ છે









