મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં હવે મળશે નર્મદાનાં નીર


SHARE







વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં હવે મળશે નર્મદાનાં નીર

છેલ્લા ચારેક દિવસથી વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતાં પંચાયતના ઉપસરપંચ તેમજ પંચાયતના તમામ સદસ્યો અને ગામના લોકોની નર્મદાના મીઠા પાણી માટેની માંગણી હતી જેના ભાગરૂપે ચાર દિવસથી ચાલતા પ્રતીક ઉપવાસ આંદોલનના પડઘા તેમજ ધારાસભ્યની ભલામણથી સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે અને આ વિસ્તારને પાણી પુરવઠા દ્વારા નવું કનેક્શન આપવામાં આવ્યું છે જેથી ઉપવાસ આંદોલનની લડતનો વિજય થયો છે અને તમામ અધિકારી તેમજ પદાધિકારીઓનો નર્મદાના મીઠા નીર મળતા આભાર વ્યક્ત કરેલ છે






Latest News