મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ખેડૂતોને નર્મદની પાણી સિચાઈ માટે આપવા માજી ધારાસભ્યની સીએમને રજૂઆત


SHARE









મોરબી-માળીયાના ખેડૂતોને નર્મદની પાણી સિચાઈ માટે આપવા માજી ધારાસભ્યની સીએમને રજૂઆત

મોરબી જિલ્લાના માળીયા મિયાણા વિસ્તારના ખેડૂતોને નર્મદાનાં પાણીની જરૂર છે જો કે, કેનાલમાં પાણી આવતું નથી જેથી કરીને ખેડૂતો વાવેતર કરી શકે તેમ નથી જેથી કરીને નર્મદા યોજનાની માળીયા બ્રાંચ કેનાલ, મોરબી બ્રાંચ કેનાલ તથા ઘોડાધ્રોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને મોરબી તાલુકા તથા માળીયા તાલુકાના ખેડૂતોને કેનાલથી પાણી આપવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News