મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ખેડૂતોને નર્મદની પાણી સિચાઈ માટે આપવા માજી ધારાસભ્યની સીએમને રજૂઆત


SHARE











મોરબી-માળીયાના ખેડૂતોને નર્મદની પાણી સિચાઈ માટે આપવા માજી ધારાસભ્યની સીએમને રજૂઆત

મોરબી જિલ્લાના માળીયા મિયાણા વિસ્તારના ખેડૂતોને નર્મદાનાં પાણીની જરૂર છે જો કે, કેનાલમાં પાણી આવતું નથી જેથી કરીને ખેડૂતો વાવેતર કરી શકે તેમ નથી જેથી કરીને નર્મદા યોજનાની માળીયા બ્રાંચ કેનાલ, મોરબી બ્રાંચ કેનાલ તથા ઘોડાધ્રોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને મોરબી તાલુકા તથા માળીયા તાલુકાના ખેડૂતોને કેનાલથી પાણી આપવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News