મોરબી-માળીયાના ખેડૂતોને નર્મદની પાણી સિચાઈ માટે આપવા માજી ધારાસભ્યની સીએમને રજૂઆત
SHARE
મોરબી-માળીયાના ખેડૂતોને નર્મદની પાણી સિચાઈ માટે આપવા માજી ધારાસભ્યની સીએમને રજૂઆત
મોરબી જિલ્લાના માળીયા મિયાણા વિસ્તારના ખેડૂતોને નર્મદાનાં પાણીની જરૂર છે જો કે, કેનાલમાં પાણી આવતું નથી જેથી કરીને ખેડૂતો વાવેતર કરી શકે તેમ નથી જેથી કરીને નર્મદા યોજનાની માળીયા બ્રાંચ કેનાલ, મોરબી બ્રાંચ કેનાલ તથા ઘોડાધ્રોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને મોરબી તાલુકા તથા માળીયા તાલુકાના ખેડૂતોને કેનાલથી પાણી આપવામાં આવે તેવી માંગ કરેલ છે