લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે યોજાનાર રઘુવંશી મહાસંમેલન હાલ પૂરતુ મોકુફ


SHARE

















મોરબીમાં રવિવારે યોજાનાર રઘુવંશી મહાસંમેલન હાલ પૂરતુ મોકુફ

મોરબી લોહાણા સમાજના ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટકનુ આકસ્મિક અવસાન થયું છે જેથી કરીને મોરબી ખાતે આગામી તા ૩-૭ ના રોજ યોજાનાર રઘુવંશી મહાસંમેલન મોકુફ રાખવામા આવેલ છે અને આગામી દિવસોમાં મહાસંમેલનની નવી તારીખ જાહેર કરવામા આવશે

મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમસ્ત લોહાણા સમાજની કાર તથા બાઈક રેલી ઉપરાંત સમસ્ત લોહાણા સમાજના મહાસંમેલનનું તા ૩-૭ ને રવિવારના રોજ યોજવાનુ હતું જો કે, તા.૨૬-૬ ને રવિવારના રોજ મોરબી લોહાણા સમાજના અગ્રણી ઉદ્યોગપતિ જગદીશભાઈ ડાયાલાલ કોટકનુ આકસ્મિક દુઃખદ અવસાન થતા તા.૩-૭ ના રોજ મોરબી મુકામે યોજાનાર તમામ કાર્યક્રમો મોકુફ રાખવામા આવ્યા છે. આગામી સમયમા મોરબી મુકામે રઘુવંશી મહાસંમેલનની નવી તારીખ જાહેર કરવામા આવશે.




Latest News