મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મામલતદાર કચેરીના દરવાજા પાસેનો રોડ અધિકારીઓને કેમ દેખાતો નથી ?


SHARE













વાંકાનેરમાં મામલતદાર કચેરીના દરવાજા પાસેનો રોડ અધિકારીઓને કેમ દેખાતો નથી ?

(શાહરૂખ ચૌહાણ દ્વારા) સરકાર દ્વારા એક બાજુ ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસની યાત્રા કાઢવામાં આવે છે અને બીજી બાજુઓ અનેક વિસ્તારોની અંદર રોડ રસ્તામાં લોકોની કમર તૂટી જાય તેવા ખાડા છે અથવા તો જીવલેણ અકસ્માત સર્જાય તેવા ખાડા છે તેમ છતાં પણ તેની સામે સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે હકીકત છે આવી જ રીતે વાંકાનેર શહેરની અંદર આવેલ મામલતદાર કચેરીના દરવાજા પાસે રોડ ભયંકર રીતે તૂટી ગયો છે અને સીસી રોડમાં સળિયા નીકળી ગયા છે તેમ છતાં પણ ત્યાં રીપેરીંગ કામ કરવાની તસ્તી અધિકારીઓ કે પદાધિકારીઓ દ્વારા લેવામાં આવતી નથી જેથી કરીને રસ્તા ઉપરથી પસાર થતા લોકો અવારનવાર નાના-મોટા એકસીડન્ટનો ભોગ બનતા હોય છે અને ખાસ કરીને મહિલાઓ જ્યારે આ રસ્તા ઉપરથી સ્કૂટર લઈને નીકળતી હોય છે અને વરસાદી પાણી ખાડામાં ભરેલું હોય છે ત્યારે વધુ અકસ્માત થાય છે અને આ બેદરકારીના લીધે જ્યારે કોઈ જીવલેણ  અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે ત્યારે વાંકાનેર શહેરની અંદર મામલતદાર કચેરી પાસે રોડ ઉપર પડેલ ખાડાને વહેલા વેલી તકે પુરવામાં આવે તેવી વાંકાનેર શહેરના લોકોની માંગ કરી છે






Latest News