મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ ફંડમાંથી શહીદના પરીવારને આર્થિક સહાય
ભારત સરકારના બોર્ડ ઓફ ટ્રેડમાં મોરબીના નિલેશભાઇ જેતપરિયાની વરણી
SHARE
ભારત સરકારના બોર્ડ ઓફ ટ્રેડમાં મોરબીના નિલેશભાઇ જેતપરિયાની વરણી
ભારત સરકારના બોર્ડ ઓફ ટ્રેડમાં દેશના ઉદ્યોગ સાહસિકોને લેવામાં આવેલ છે જેમાં ભારતભરમાંથી ગણતરીના ઉદ્યોગકારોને લેવામાં આવેલ છે તેમાં મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશભાઇ જેતપરિયાને લેવામાં આવેલ છે જેથી કરીને ચોમેરથી તેના ઉપર અભિનંદન વરસી રહ્યા છે
ભારતમાં ઉદ્યોગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ દેશમાંથી આયાત વધે તે માટે બોર્ડ ઓફ ટ્રેડ કાર્યરત છે. અને દર વર્ષે દેશના જુદાજુદા વિસ્તારમાંથી જુદાજુદા ક્ષેત્રની સાથે જોડાયેલા ઉદ્યોગકારોને લેવામાં આવતા હોય છે તે બોર્ડ ઓફ ટ્રેડમાં ગુજરાતમાંથી મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાને લેવામાં આવેલ છે જેથી કરીને નિલેશભાઈ જેતપરીયાએ ભારત સરકાર અને બોર્ડ ઓફ ટ્રેડનો આભાર વ્યક્ત કરેલ છે અને ચોમેરથી હાલમાં તેઓની ઉપર અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે









