ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ભારત સરકારના બોર્ડ ઓફ ટ્રેડમાં મોરબીના નિલેશભાઇ જેતપરિયાની વરણી


SHARE













ભારત સરકારના બોર્ડ ઓફ ટ્રેડમાં મોરબીના નિલેશભાઇ જેતપરિયાની વરણી

ભારત સરકારના બોર્ડ ઓફ ટ્રેડમાં દેશના ઉદ્યોગ સાહસિકોને લેવામાં આવેલ છે જેમાં ભારતભરમાંથી ગણતરીના ઉદ્યોગકારોને લેવામાં આવેલ છે તેમાં મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશભાઇ જેતપરિયાને લેવામાં આવેલ છે જેથી કરીને ચોમેરથી તેના ઉપર અભિનંદન વરસી રહ્યા છે

ભારતમાં ઉદ્યોગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ દેશમાંથી આયાત વધે તે માટે બોર્ડ ઓફ ટ્રેડ કાર્યરત છે. અને દર વર્ષે દેશના જુદાજુદા વિસ્તારમાંથી જુદાજુદા ક્ષેત્રની સાથે જોડાયેલા ઉદ્યોગકારોને લેવામાં આવતા હોય છે તે બોર્ડ ઓફ ટ્રેડમાં ગુજરાતમાંથી મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાને લેવામાં આવેલ છે જેથી કરીને નિલેશભાઈ જેતપરીયાએ ભારત સરકાર અને બોર્ડ ઓફ ટ્રેડનો આભાર વ્યક્ત કરેલ છે અને ચોમેરથી હાલમાં તેઓની ઉપર અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે






Latest News